Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

vastu tips - ઘરમાં લક્ષ્મીના સ્થાઈ વાસ માટે કરો આ કામ

vastu tips - ઘરમાં લક્ષ્મીના સ્થાઈ વાસ માટે કરો આ કામ
, મંગળવાર, 17 જુલાઈ 2018 (00:23 IST)
શાસ્ત્રો મુજબ સાવરણીને ધનની દેવી મહાલક્ષ્મીન પ્રતીક ગણાય છે. સાવરણીને ઉચિત અને સાફ સુથરી જગ્યા પર રાખવા માટે કહ્યું છે. નિયમિત રૂપથીએ સાવરે અને સાંજે ઘરમાં કાર્યસ્થળની સાવરણીથી સફાઈ કરવાથી સ્વચ્છતા સાથે ધનની પ્રાપ્તિ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (17.07.2018)