Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Gujarati - વાસ્તુ પ્રમાણે પૂજા ઘરમાં રાખો 9 વાતોનું ધ્યાન

Vastu Gujarati - વાસ્તુ પ્રમાણે પૂજા ઘરમાં રાખો 9 વાતોનું ધ્યાન
, ગુરુવાર, 12 જુલાઈ 2018 (15:40 IST)
આપણા દરેકના ઘરમાં પૂજાઘર તો હોય જ છે.  પણ જો આ પૂજા ઘર વાસ્તુ પ્રમાણે હોય તો શુભ ફળ આપે છે અને પૂજા દ્વારા જ નસીબ પણ ઉઘડી જાય છે. પૂજામાં વાસ્તુ દોષ હોય તો નસીબની હોવા છતા પણ સુખ શાંતિ મળતા નથી. તેથી વાસ્તુ મુજબ પૂજા ઘરમાં કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂર્ય ગ્રહણ 2018 - આ ઉપાયો કરવાથી મળશે ફાયદો