હનુમાનજીના અનેક શક્તિશાળી મંત્રો અને નામો વિશે અમે તમને પહેલા જ બતાવ્યુ છે. આજે અમે તમને એક ધાર્મિક પુસ્તક મુજબ હનુમાનજીના સૌથી પાવરફુલ મંત્ર વિશે બતાવી રહ્યા છીએ. જેમા સૌથી વધુ શક્તિઓ છિપાયેલી છે.
આ મંત્રની તાકત એટલી છે કે આ કોઈને પણ વશમાં કરી શકે છે. પણ ધ્યાન રહે કે તેના ઉચ્ચારણમાં કોઈપણ ભૂલ ન થઈ શકે. આ હનુમાનજીનો શાબર મંત્ર છે.
હનુમાન શાબર વશીકરણ મંત્ર કોઈ બીજા પર તમે તમારુ નિયંત્રણ મુકવા માટે કરવો ત્યારે સફળ થાય છે જ્યારે તમે તેનુ ઉચ્ચારણ યોગ્ય રીતે કરો અને વશીકરણ કોઈ ખોટી ઈચ્છાથી ન કરો.
આનો જાપ કરવા માટે કાળા કપડા પહેરીને શુક્રવારના દિવસે સતત 5 દિવસ સુધી જાપ કરો. ત્યારબાદ પૂજા કરેલી માળાને એક ખાડો ખોદીને તેમા દાંટી દો.
હનુમાન જાગ..... કિલકારી માર... તૂ હુંકારે... રામ કાજ સંવારે... ઓઢ સિંદૂર સીતા મૈયા કા.... તૂ પ્રહરી રામ દ્વારે.... મે બુલાઉ, તુ અબ આ... રામ ગીત તુ ગાતા આ ... નહી આયે તો હનુમાના... શ્રી રામ જી ઔર સીતા મૈયા કી દુહાઈ.... શબ્દ સાંચા... પિંડ કાચા.. ફુરો મન્ત્ર ઈશ્વરોવાચા...