Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુડી પડવા 28મીએ, નવવર્ષના પ્રથમ દિવસે કરો આ 5 સહેલા ઉપાય, આખુવર્ષ સાથ આપશે ભાગ્ય

ગુડી પડવા 28મીએ,  નવવર્ષના પ્રથમ દિવસે કરો આ 5 સહેલા ઉપાય, આખુવર્ષ સાથ આપશે ભાગ્ય
, ગુરુવાર, 23 માર્ચ 2017 (13:06 IST)
ચંદન - અત્તર એક એવો સુગંધિત પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અત્તરની સુગંધ ઘણા પ્રકારની હોય છે. મૂળ રૂપથી તેને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યુ છે. માદક અત્તર, મનપસંદ અત્તર અને સુગંધિત અત્તર. તેમાંથી એક મનપસંદ અત્તર  છે. તેનાથી માણસ જ નહી પણ, પારલૌકિક શક્તિઓ અને દેવી-દેવતાઓને પણ આકર્ષિત અને વશીભૂત કરી શકાય છે. આવો જાણીએ અત્તર સાથે સંકળાયેલા કેટલાક સાધારણ ઉપાય અને તેનાથી થનારા ફાયદા વિશે . 
webdunia

શિવલિંગ પર ચંદનનું અત્તર અર્પિત કરવાથી પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. 
webdunia

ચંદનનું અત્તર કોઈ દેવી મંદિરમાં ચઢાવવાથી લવ મેટર્સમાં પાઝિટિવ પરિણામ મળશે. 
webdunia

રૂમાલ પર ચંદન અત્તર લગાવીને રાખવાથી તમારા દુશ્મન ઘટવા માંડશે 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂવારે ઘરે બનાવો આ પોટલી અને સોનાથી ભરી લો તમારી તિજોરી