Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Karwa chauth 2021- કરવા ચોથના દિવસે ના કરો આ 4 ભૂલ ...

Karwa chauth 2021- કરવા ચોથના દિવસે ના કરો આ 4 ભૂલ ...
, રવિવાર, 13 ઑક્ટોબર 2019 (14:49 IST)
* કરવા ચોથ વાળા દિવસે મહિલાઓ ખાસ રીતે લાલ કપડા પહેરવા જોઈએ. કારણકે લાલ રંગને હિન્દુ ધર્મમાં શુભ રંગનો પ્રતીક ગણ્યું છે. 
* ભૂલથી પણ કરવા ચૌથના દિવસે ભૂરા કે કાલા કપડા નહી પહેરવા જોઈએ  
* ઉપવાસના દિવસે મહિલાઓને કોઈ બીજા માણસને દૂધ, દહીં ચોખા કે સફેદ કપડા નહી આપવું જોઈએ.  
* કરવા ચોથના દિવસે મહિલાઓને પોતાનાથી મોટી ઉમરની કોઈ પણ વડીલ મહિલાઓનો અપમાન નહી કરવું જોઈએ. આવું કરવું અશુભ ગણાય છે. 
* ચાંદા જોતા પહેલા મહિલાઓએ માં ગૌરીની પૂજા કરવી નહી ભૂલવું જોઈએ. પૂજા અર્ચના પછી માંને પૂરી અને હલવાનો પ્રસાદ જરૂર અર્પિત કરવું જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી પહેલા આવુ ન કર્યુ તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહી કરે.