Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મા શાકંભરીની શક્તિપીઠ

મા શાકંભરીની શક્તિપીઠ
મા શાકંભરીની શક્તિપીઠ

દેશની અંદર મા શાકંભરીની ત્રણ શક્તિપીઠ છે. આમાંથી પ્રમુખ રાજ્સ્થાનના સીકર જીલ્લામાં ઉદેયપુર વાટીની પાસે સકરાય માતાજી નામથી આવેલ છે. બીજુ સ્થાન શાકંભરના નામથી જ રાજ્સ્થાનની અંદર સાંભર જીલ્લાની નજીક અને ત્રીજી સ્થાન ઉત્તર પ્રદેશમાં મેરઠની સહારનપુરથી 40 કિ.મી. દૂર આવેલ છે.

માતાજીનું પ્રમુખ સ્થળ અરવલ્લી પર્વતના મધ્ય સીકર જીલ્લામાં સકરાય માતાજીના નામથી વિશ્વવિખ્યાત થયેલ છે. આ મંદિર એપિગ્રાફિયા ઈંડિકા જેવા પ્રસિધ્ધ સંગ્રહ ગ્રંથમાં પણ દાખલ છે.

Share this Story:

Follow Webdunia gujarati