Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુંભ મેળાનુ આયોજન 4 નદીઓ કિનારે જ કેમ ? જાણો રહસ્ય

કુંભ મેળાનુ આયોજન 4 નદીઓ કિનારે જ કેમ ? જાણો રહસ્ય
, બુધવાર, 9 જાન્યુઆરી 2019 (11:41 IST)
આ વખતે કુંભ મેળો 14 તારીખે મકરસંક્રાતિના રોજથી શરૂ થઈને 4 માર્ચ શિવરાત્રી સુધી ચાલશે. 
 
કુંભ મહાપર્વ વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનોમાથી એક છે. આ આમંત્રણ એ શ્રદ્ધાળુઓ માટે છે જેઅનેક વર્ષોથી આની રાહ જોઈ રહ્યા હોય છે. કુંભનો શાબ્દિક અર્થ હોય છે કળશ.. જે અમૃત માટે દેવ દાનવો સાથે જોડાયેલ કથાનુ સ્મરણ કરાવે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Do's and Dont's During Kumbh Mela- કુંભ મેળામાં જઈ રહ્યા છો તો યાદ રાખો આ 24 જરૂરી વાતોં