Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રીય ધ્વજના 3 રંગ શું સંદેશ આપે છે, રાષ્ટીય ધ્વજના રંગ શાનું પ્રતિક છે ?

Webdunia
સોમવાર, 1 ઑગસ્ટ 2022 (07:00 IST)

ભારતીય ધ્વજને તિરંગા પણ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તિરંગા શા માટે કહે છે નહી, આ ત્રણ રંગથી મળેલું છે તેથી તિરંગા કહેવાય છે. દરેક રાષ્ટ્રનો તેમનો એક ઝંડો રહે છે જે જનાવે છે કે આ સ્વતંત્ર રાષ્ટ્ર છે તમે આ તો જાણતા હશો કે 15 ઓગસ્ટ 1947ના દિવસે અમારો દેશ આઝાસ થયું હતો અને આ વર્ષે અમે 71મો આઝાદીનો દિવસ ઉજવે છે. 

ભારતીય ઝંડાને લઈને દરેક બાળક શાનથી ગાય છે તિરંગાના આ ગીત "વિજય વિશ્વ તિરંગા પ્યાર ઝંડા ઉંચા રહે હમારા" આ તિરંગા બાળકોથી લઈને મોટા સુદ્જી બધાજોશમાં ભરેલા રહે છે. અને દરેક વર્ષ સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને આ 21 તોપની સલામી અપાય છે અને સેના ભારતીય ધ્વજનો સમ્માન કરે છે. 
ત્રણ રંગોથી બનેલો તિરંગો 
સન 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે તેના ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. 24 તિલ્લીનો ચક્ર છે. જેને અમે અશોકા ચક્રના નામથી ઓળખે છે. આજે અમે તમને ભારતીય ઝંડાના રંગના વિશે જણાવીશું આખેર આ રંગ શાનો પ્રતીક ગણાય છે. 
 
કેસરિયા રંગ 
પહેલા આવે છે છે કેસરિયો રંગ જે બલિદાનનો પ્રતીક છે આ રંગ રાષ્ટ્રના પતિ હિમ્મત અને નિસ્વાર્થ ભાવનાઓને જણાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે અને લોકોમાં એકતા બનાવવાનો પણ આ પ્રતીક ગણાય્ક હ્હે અને 
અમારા રાજનીતિક નેતૃત્વને પણ યાદ અપાવે છે કે અમે લાભ કમાવવા માટે નહી પણ ભલાઈ માટે જ કાર્ય કરવો જોઈએ. 
સફેદ રંગ 
ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનો પ્રતીક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનો પણ પ્રતીજ ગણાય છે સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે સફેદ રંગથી આ શીખ મળે છે કે માર્ગદર્શન અને સચ્ચાઈની રસ્તા પર હમેશા ચાલવું જોઈએ. 
લીલો રંગ 
તિરંગાના સૌથી નીચે લીલો રંગ દર્શાવે છે કે વિશ્વાસ, ઉર્વરતા, ખુશહાળી અને સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનાની ખુશીઓને જોવાવે છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ દિલાવે છે કે તેને માટીની બહારી અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ. 
 

'ફુલ ઔર કાંટે' પહેલા આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અજય દેવગન, મિથુનના બાળપણનો ભજવ્યો હતો રોલ

ગ્રીનીઝ વર્લ્ડ બુક રેકોર્ડમાં નોંધાયેલુ છે Kapil Sharma નુ નામ, શુ તમે જાણો છો તેમની સાથે જોડાયેલા 10 ઈંટ્રેસ્ટિંગ ફેક્ટ્સ

Sunil Shetty પોતાના કરિયરમાં 100 થી વધુ ફિલ્મો કરી, પરંતુ આમાંથી 33 ફિલ્મો સિનેમાઘરોમાં સુધી ન પહોચી

ગુરદાસપુરથી સની દેઓલની ટિકિટ રદ્દ, AAPના બળવાખોર રિંકુ જલંધરથી ચૂંટણી લડશે

ફેમસ અભિનેતાનું હાર્ટ એટેકથી નિધન

April Fool Day shayari- એપ્રિલ ફૂલ શાયરી "તમે બગીચાના સૌથી સુંદર ફૂલ છો"

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

April Fool jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ- ટામેટાં લાવો

ગુજરાતી જોક્સ - તું કેમ ભાગી ગયો?

આગળનો લેખ
Show comments