Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ડાયબિટીજના દર્દીઓને "શુગર ફ્રી ટેબલેટ" થી થતા 6 નુકશાન

Webdunia
ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (10:18 IST)
જે લોકો ડાયબિતીજના રોગી છે તેના માટે ખાંડની જગ્યા શુગર ફ્રી ટેબલેટ લેવાનો ચલન શરૂ થઈ ગયું છે. આ ટેબલેટ શુગર ફ્રી હોતા પણ કોઈ પણ વસ્તુમાં મિઠાસ લઈ આવે છે તેમાં કેલોરી પણ નહી હોય છે. તેથીઆ ડાયબિટીજ કે શુગરના દર્દીઓ માટે ખૂબ કાનની હોય છે. તેનો ઉપયોગ તેજીથી વધી રહ્યું છે, પણ શું તમે 
જાણો છો કે તેનો વધારે સેવનથી કેટલાક ગંભીર નુકશાન પણ થઈ શકે છે. આવો જાણીએ શુગર ફ્રી ટેબલેટથી થતા નુકશાન 
1. આ ટેબલેટને બનાવવામાં સેક્રીનઓ પ્રયોગ હોય છે, જે સ્વાસ્થય માટે નુકશાનદાયક હોય છે. તેનો વધારે સેવનથી કેંસર પણ થઈ શકે છે. 
 
2. આ ટેબલેટનો વધારે સેવન કરવાથી ઓછી ભૂખ લાગવાની સમસ્યા થઈ શકે છે. 
 
3. તેનો વધારે સેવન જાડાપણનો કારક પણ હોય છે. 
 
4. આ હૃદય માટે પણ નુકશાનદાયક છે. 
 
5. તેનો વધારે સેવન બ્લ્ડ પ્રેશરને વધારી શકે છે. 
 
6. આ ટેબલેટના વધારે પ્રયોગથી તમારી આંખની રોશની પણ ઓછી થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments