Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Health શા માટે લોકો સૂતા પહેલા ઓશીંકા નીચે લસણ રાખે છે.

Health શા માટે લોકો સૂતા પહેલા ઓશીંકા નીચે લસણ રાખે છે.
, બુધવાર, 4 માર્ચ 2020 (16:18 IST)
સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે.
જાણો રાત્રે ઓશીંકા નીચે લસણ રાખવાથી શું થાય છે ? 
 
લસણના પ્રયોગ દરેક ઘરમાં કરાય છે. લસણમાં ઘણા એવા પોષક તત્વ હોય છે જેનાથી અમારું સ્વાસ્થયને બહુ વધારે લાભ મળે છે. લસણનો સેવન દરરોજ કરવા જોઈએ આ અમે ઘણા રોગોથી બચાવે છે. આ અમારી ધમનિઓને સાફ કરે છે પણ શું તમને ક્યારે સાંભળ્યું છે કે ઘણા લોકો લસણને સૂતા પહેલા ઓશીંકા નીચે રાખે છે 
. જી હા , ઘણા લોકો સૂતા પહેલા એને ઓશીંકા નીચે લસણ રાખે છે. 
લોકો એવું એના માટે કરે છે કારણકે ઓશીંકા નીચે લસણ રાખવાથી ઉંઘ સારી આવે છે. આ સિવાય લોકો એને સૌભાગ્ય માટે એમની ખિસ્સામાં રાખે છે. લસણને ઓશીંકા નીચે રાખવાથી નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે . લસણના બીજા પણ ઘણા ફાયદા છે. લસણને અમે એલ્લીસિન મળે છે. જે લસણમાં સૌથી શકતિશાળી 
 
યૌગિક ગણાય છે. એને મસલીને સેવન કરવાથી એમની શક્તિ વધી જાય છે. પણ  જ્યારે તમે એને શેકીને કે પકાવીને ખાશો તો એમના ગુણ નષ્ટ થઈ જાય છે. લસણને ખાવાથી પહેલા એને 15 મિનિટ મસલીને મૂકી દો અને પછી ખાવો.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#SheInspiresUs મહિલાઓને સોશિયલ મીડિયા સોંપી રહ્યા છે પીએમ મોદી, આ લોકો બની શકે છે દાવેદાર