Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ

વિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ
, શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (13:10 IST)
કૂલર પંખા એસી ટીવી કે વિજળીથી ચાલતી કોઈ પણ વસ્તુ ક્યારે પણ કરંટ એટલે જે વિજળીનિ ઝટકો આપી શકે છે. કરંટ હળવો હોય, પણ તેનો અસર તમારા શરીર અને હૃદય ગતિ પર જરોર પડે છે. જો ઝટકો તીવ્ર હોય, તો આ ગંભીર સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરણનો પ્રયોગ કરતા સમયે ધ્યાન રાખો આ 4 વાત 
1. વિજળીથી ચાલતી વસ્તુઓને છૂતા સમયે સૌથી પહેલા વિજળીનો બટન બંદ કરવું અને ચપ્પલ જરૂર પહેરવી. લાકડીની મદદથી આ કામ કરવું. 
2. જો તમારી સામે કોઈ માણસને કરંટ લાગતું છે, તો તેને છૂઈને બચાવવાની કોશિશ કદાચ ન કરવી નહી તો તમે પણ કરંટની ચપેટમાં આવી શકો છો. તેના 
 
માટે કોઈ લાકડીની વસ્તુનો પ્રયોગ કરવું. તેનાથી તમને કરંટ નહી લાગશે. 
3. કોઈ માણસને કરંટ લાગી જતા તેને યોગ્ય સ્થિતિમાં સૂવડાવી - તેના માટે તેનો એક હાથ માથાની નીચે રાખવું અને બીજો હાથ આગળ રાખવું. તેમજ એક 
 
પગ સીધો રાખવું અને બીજો પગ વળીને રાખવું. આવું કરતા પર તેને થોડા જ સમયમાં ભાન આવવા લાગશે. 
4. જો કરંટ લાગ્યા પછી માણસની શ્વાસ ધીમી થઈ જાય કે શ્વાસ ચાલવી બંદ થઈ જાય તો ડાક્ટરની સલાહ કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન શરૂ કતવી જેનાથી શ્વાસ ચાલતી રહે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી