Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મળી ગયા શાહી મસાલા તમાલપત્રના 9 ચમત્કારિક લાભ

મળી ગયા શાહી મસાલા તમાલપત્રના  9 ચમત્કારિક લાભ
, શુક્રવાર, 9 નવેમ્બર 2018 (15:35 IST)
- તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે. 
- ડાયાબિટીઝ રોગમાં તેના પાનનો પાવડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. 
- આ પાવડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે. 
- અનિદ્રાની સમસ્યામાં તમાલપત્રના થોડા પાવડરને પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લો. 
- તેના 1-2 પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધુ રહ્યા પછી ઠંડુ થતા પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન 
webdunia
 
તળેલી વસ્તુઓ ન ખાશો. 
- પેટમાં ઈફેક્શન હોય તો તેજપાનને શાકભાજીમાં પ્રયોગ કરો 
- કફ માટે તેના બે પાનને વાટીને ચા કે દૂધમાં ઉકાળીને પીવાથી લાભ થશે.  
- મધુમેહમાં તેનો સીમિત માત્રામાં પ્રયોગ કરાય છે. માસિક ધર્મની અનિયમિતતા તમાલપત્રના પ્રયોગ કરવાથી દૂર હોય છે. 
- મચ્છરોને દૂર ભગાડવું હોય તો તમાલપત્રને કપૂર મિક્સ લીમડાના તેલનો સ્પ્રે કરવું જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સેક્સ કરવું મૂકી દો તો થશે આ 6 નુકશાન