Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાપડ ખાવાથી થઈ શકે છે ઘણા નુકશાન

પાપડ ખાવાથી થઈ શકે છે ઘણા નુકશાન
, સોમવાર, 20 નવેમ્બર 2017 (14:09 IST)
વધારેપણું લોકોને પાપડ ખાવાનું પસંદ હોય છે. અમે બધા પાપડ તો બહુ શોખથી ખાય છે પણ શું તમે જાણો છો કે આ અમારા આરોગ્ય માટે  કેટલું હાનિકારક હોય છે ? જી હા , પાપડ ખાવાથી અમારા શરીરને બહુ નુકશાન પહોંચે છે. આવો જાણીએ કેવી રીતે પાપડ અમારા આરોગ્યને પ્રભાવિત કરે છે. 

1. પાપડ બનાવતા સમયે એમાં પ્રિજર્વેટિવનો ઉપયોગ કરાય છે . એમાં પ્રિજર્વેટિવમાં સોડિયમ મિકસ કરાય છે. એનાથી પાપડનો સ્વાદ વધે છે પણ આથી આરોગ્યથી સંકળાયેલી ઘણી સમસ્યાઓ હોય છે. 
webdunia
2. એમાં ઉપયોગ કરેલ પ્રિજર્વેટિવથી કિડની અને હાર્ટથી સંકળાયેલા રોગ હોવાના ખતરો વધી જાય છે. 
 

3. પાપડનો સેવન કરવાથી જાડાપણું વધે છે કારણકે એમાં 2 રોટલી જેટલી કેલોરી હોય છે . જો તમે તમારા વજબ ઓછું કરવા ઈચ્છે છે તો એનું સેવન ન કરવું. 
webdunia
4. એને બનાવતા સમતે એમાં વધારે મસાલો અને આર્ટિફિશિયલ ફ્લેવર મિક્સ કરાય છે . આથી એસિડીટી અને ગૈસની સમસ્યા હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Neem લીમડાથી કરો ત્વચાની દરેક સમસ્યા દૂર