Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મકર સંક્રાતિમાં જરૂર ખાઓ ખિચડી, ખિચડીમાં હોય છે આ 7 સ્વાસ્થય લાભ,

મકર સંક્રાતિમાં જરૂર ખાઓ ખિચડી, ખિચડીમાં હોય છે આ 7 સ્વાસ્થય લાભ,
, ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (00:25 IST)
ખિચડીને કોણ નહી જાણતું આ તો ભારતના દરેક ઘરમાં બને છે અને ખૂબ પસંદ અપણ કરાય છે. જે દિવસે હળવું ભોજન ખાવાના મન હોય એ દિવસે ખિચડી જ બનાવું સારું લાગે છે. એને દાળ અને ભાતને એક સાથ બાફીને બનાવાય છે. પછી એને  ઘી અહાર પાપડ અને દહીં સાથે ખાય છે. 
માં ના હાથોથી બનેલી ખિચડી ન માત્ર સ્વાદિષ્ટ હોય છે , પણ એટલી જ પૌષ્ટિક પણ હોય છે. જો મગ દાળની ખિચડી ખાઈએ તો , એમાં કાર્બોહાઈડ્રેડ અને પ્રોટેન સિવાય સારી માત્રામાં ફાઈબર , વિટામિન સી , કેલ્શિયમ , મેગ્નીશિયમ , ફાસ્ફોરસ અને પોટેશિયમ વગેરે પોષણ મળશે. 
 
તો તમે જો બીજી વાર ખિચડી ખાશો તો આ પોષક તત્વોથી અજાણ ન રહેશો. આવો અમે જાણીએ ખિચડી ખાવાથી અમને શું-શું પોષણ મળે છે. અને એ અમારા પેટ માટે કેવી રીતે લાભદાયક છે. 
 

એક આહારમાં મળે છે બધા પોષણ 
ખિચડીમાં તમને એક સાથે કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીન સિવાય બધા અમીનો એસિડ મળી જશે. તાજી ખિચડીને ઘી સાથે ખાવાથી એમાં માઈક્રો-ન્યૂટ્રિયંટસ પ્રોટીન અને ફેટ મળશે. એમાં શાકભાજી મિક્સ કરી તમે એને વધારે હેલ્દી બનાવી શકો છો. 
webdunia
ગ્લૂટન એલર્જી વાળા પણ એને ખાઈ શકે છે
એ લોકો જેને ગ્લૂટોન એનર્જી એટલે કે ઘઉં , સરસો અને જવ ખાવાથી એલર્જી થઈ જાય છે , એ લોકો પણ એને વગર બીકે ખાઈ શકે છે. 
 
શરીરના દોષને સંતુલન કરે 
ખિચડી એક એવી ડિશ છે જેને દિવસ ભરમાં ક્યારે પણ ખાઈ શકીએ છે. આ શરીરથી detoxify કરી એ ત્રણે દોષ - વાત , પિત્ત અને કફને સંતુલિત કરે છે. 
 

આરામથી પચી જાય છે
જે લોકોનો હાજનો ખરાબ રહે છે એને દહીં સાથે ખિચડી ખાવી જોઈએ કારણકે આથી પેટને ફાયદો થાય છે. આ નાના બાળકો અને વૃદ્ધ લ્કો માટે ખૂબજ પૌષ્ટિક ભોજન છે. 
webdunia
પિત્ત વધતા ખાવો ખિચડી 
જ્યારે પિત્ત વધી જાય તો ખિચડીને દહીં સાથે ખાવું જોઈએ. જો પાચન તંત્ર નબળું છે તો ખિચડીમાં થોડું લીબૂં નાખી ખાવું જોઈએ. 

નાના બાળકો માટે લાભકારી ખિચડી 
10-11 મહીનાના બાળકોને મેટાબોલ્જિમ ખૂબ નબળું હોય છે અને એનું પેટ ભોજનને યોગ્ય રીતે હજમ નહી કરી શકતું. આથી એને ગીલી ખિચડી એના માટે સારી રહે છે. 
webdunia
પ્રેગ્નેંસીમાં ખિચડી ખાવો. 
નવી માતાના પેટમાં હમેશા ખરાબી થઈ જાય છેી સમયે હળવું ભોજન કરવું જોઈઈ. સૌથી ઉત્તમ ઉપાય ખિચડી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કમરના દુખાવાની પરેશાનીથી જલ્દી દૂર કરશે આ સરળ ઉપાય