Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેવી રીતે દૂર કરશો સિજેરિયન ડિલીવરીના નિશાન, જાણો ટિપ્સ

કેવી રીતે દૂર કરશો  સિજેરિયન ડિલીવરીના નિશાન, જાણો ટિપ્સ
, મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (13:46 IST)
આજકાલ ઑપરેશન થવું સામાન્ય વાત છે.  મો ટાભાગની મહિલાઓની ડિલીવરી ઑપરેશનથી કરાય છે. જેના કારણે તેમના પેટ પર ઑપરેશનના  નિશાન રહી  જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી
 
ઑપરેશનના ડાઘ મટાવવા માટેના ઉપાય 

*

























ઑપરેશનના નિશાનને હટાવા માટે એક વાટકીમાં લીંબૂનો રસ કાઢી લો. હવે તેમાં થોડું મધ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા સીજેરિયન સેક્શનના નિશાન પર સારી રીતે લગાવો. સૂકાયા પછી ધોઈ નાખો. 
 
* નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી તમારી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે. 
 
* એલોવેરાના ઉપયોગથી પણ સી-સેકશનના નિશાનને ઓછું કરી શકાય છે. જો તમે એક દિવસમાં 2 વાર એલોવેરા જેલને સી સેક્શનના નિશાન પર લગાવો છો તો તેનાથી નિશાન લાઈટ થઈ જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન