Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2018 - ધન મેળવવાની ઈચ્છા છે તો આ રંગના ગણપતિની કરો પૂજા

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (15:41 IST)
- જુદા જુદા પ્રકારની મનોકામના પૂરી કરવા માટે ગણપતિના અનેક ઉપાયો બતાવ્યા છે. 
-  જો તમને તમારા દુશ્મનોને રોકવા છે તો ફરી ગણેશ ભગવાનને પીળી ક્રાંતિવાળા સ્વરૂપનુ ધ્યાન ક્રવુ પડશે.  
-  કોઈને તમારા વશમાં કરવાછે તો તેમના અરુણ કાંતિમય સ્વરૂપનુ મનમાંને મનમાં જ ધ્યાન કરો. 
. કોઈના મનમાં તમારા માટે પ્રેમ જગાડવો છે તો લાલ રંગવાળા ગણેશજીનુ ધ્યાન કરો. 
- બળવાન વગેરે થવા માટે પણ આ રૂપનુ ધ્યાન કરો. 
- જેમને ધન મેળવવાની ઈચ્છા હોય તેમને લીલા રંગના શ્રીગણેશની પૂજા કરવી જોઈએ. 
-  જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે તેમને સફેદ રંગના ગણપતિની પૂજા કરવી જોઈએ. 
 
ઉપરોક્ત સર્વ કાર્યોમાં સંપૂર્ણ સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે ત્રણેય સમય ગણપતિનું ધ્યાન અને જાપ કરશો. 

સંબંધિત સમાચાર

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

સુનીલ શેટ્ટીએ જમાઈ કેએલ રાહુલને ખાસ અંદાજમાં કર્યુ બર્થડે વિશ, બોલ્યા હુ બતાવી નથી શકતો કે..

આમિર ખાન પછી હવે એક્ટર રણવીર સિંહ વીડિયો વાયરલ - પોલીટિકલ પાર્ટીને સપોર્ટ કરતા જોવા મળ્યા, ચૂંટણી પહેલા ચાલી રહ્યુ છે ફેક પ્રમોશન

ED એ શિલ્પા શેટ્ટીનો ફ્લેટ કર્યો જપ્ત, રાજ કુંદ્રનો બંગલો અને શેયર પણ સામેલ, મની લૉંડ્રિંગ કેસમાં 97 કરોડની પ્રોપર્ટી અટેચ

'લતા દીનાનાથ મંગેશકર' એવોર્ડથી સન્માનિત થશે અમિતાભ બચ્ચન, આ કારણે આપવામાં આવી રહ્યો છે આ પુરસ્કાર

Teacher students jokes- સૌથી વધુ નશો

રમૂજ હાસ્ય

જોક્સ- સ્કૂટર સ્ટેંડ

Jokes- પહેલી બે વર્ષની, બીજી અઢી વર્ષની હતી અને ત્રીજી ત્રણ વર્ષની છે.

જોક્સ ચંપલને મિક્સ

આગળનો લેખ
Show comments