Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો

મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો
(1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
(2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.
(3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.
(4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.
(5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
(6) સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
(7) અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
(8) અભય : નીડર રહેવું, નીડર બનવું.
(9) સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
(10) સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.
(11) સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાજપમાં ટિકિટવાંઈચ્છુકોએ અમિતશાહના પગ પકડવાના શરૂ કરી દીધાં