Webdunia - Bharat's app for daily news and videos

Install App

Friendship Day 2020: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન

Webdunia
શનિવાર, 1 ઑગસ્ટ 2020 (10:51 IST)
મિત્રો દરેક માણસના જીવનમાં ખૂબ મહત્વ રાખે છે. તેથી કહેવાય છેકે દરેક પાએ એક મિત્ર એવો હોવો જોઈએ જેની સાથે તે દરેક વાત શેયર કરી લે.  પણ એ પણ જાણી લો કે જો દોસ્તીના આ સંબંધમાં એક હળવી દરાર પણ આવી જાય તો તે તૂટવાની કગાર પર આવી જાય છે.  આ કેટલીક એવી વાતો છે જે મિત્રો વચ્ચે અંતર લાવી દે છે. 

દોસ્તી પર શાયરી
 
- રૂપિયા કોઈપણ દોસ્તીમાં દરાર નાખી શકે છે. તેથી દોસ્તીમાં પૈસાને ન આવવા દો.  પૈસાને લઈને જે પણ વાતો છે તેને સમય રહેતા ક્લીયર કરી લો. 
- દરેક કામ માટે દોસ્ત પર નિર્ભર રહેવુ એ ઠીક નથી. તમારા કામ જાતે કરો. 
- દરેક હાલતમાં મિત્ર પર વિશ્વાસ કરો. જો તેના વિશે કંઈ ખબર પડે છે તો શક ન કરો. તમારા વિશ્વાસને કાયમ રાખો. 
- ભલે તમે કેટલાય વ્યસ્ત કેમ ન હોય મિત્રોને બિલકુલ ઈગ્નોર ન કરશો.  તેમને સમજો. તેમના પર ગુસ્સે ન થશો. ન તો તેમના પર તમારા વિચારો લાદવાની કોશિશ કરજો 
 
મૈત્રીને સેલીબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. આ રવિવારે એટલે કે 4  ઓગસ્ટના રોજ ફ્રેડશિપ ડે છે. 
 
આમ તો ફ્રેડશિપ ડે ઉજવવાની શરૂઆત પશ્ચિમ દેશોએ કરે હતી પણ ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી યુવાઓ વચ્ચે આ દિવસ ખૂબ પોપુલર થઈ રહ્યો છે. ગ્રીટિંગ કાર્ડ,. સોશિયલ મીડિયા અને એસએમએસના દ્વારા લોકો એકબીજાને આ દિવસે શુભેચ્છા પાઠવે છે. અને આખી જીંદગી સાચી દોસ્તી નિભાવવાનુ વચન લે છે. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

લસણનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે થઈ શકે છે હાનિકારક હોઈ શકે છે, આવી શકે છે આ સમસ્યાઓ

Different types of Bread Pakora recipes- બ્રેડ પકોડાના આ 5 વેરિઅન્ટ અદ્ભુત છે, વીકએન્ડ દરમિયાન ચોક્કસ ટ્રાય કરો.

ઓફિસની સાથે તમારા બાળકના અભ્યાસને મેનેજ કરવા માટે આ 5 ટિપ્સ અનુસરો

દહીંમાં મીઠું નાખવું કે ખાંડ ... જાણો દહીં ખાવાની સાચી રીત અને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?

વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.

આગળનો લેખ
Show comments