Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચૈત્ર નવરાત્રિ કલશ સ્થાપના શુભ મૂહૂર્ત

ચૈત્ર નવરાત્રિ કલશ સ્થાપના શુભ મૂહૂર્ત
, ગુરુવાર, 15 માર્ચ 2018 (14:08 IST)
આ મહિના 18 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ 9 દિવસ માતા દુર્ગાની પૂજા અને ઉપાસનાના દિવસ હોય છે. ઘણા શ્રદ્ધાળું આ દિવસોમાં તેમના ઘર પર મંગળ ઘટસ્થાપના કરે છે. અખંદ જ્યોત પ્રગટાવે છે. નવ દિવસ વ્રત રાખે છે. આવો જાણી ચૈત્ર નવરાત્રિ 2018ના મંગળ કળશ સ્થાપનાના શુભ મૂહૂર્ત અને દીપપ્રગટાવવાના સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત 
શુભ મુહર્ત:
સવારે: 9:30 થી 12:30 સુધી
 
અભિજિત મુહર્ત: બપોરે 12:03 થી 12:51 સુધી
 
સાંજનો શુભ મુહર્ત: 6:30 થી 9:30 કલાકે સુધી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ