Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન રાખ્યું

Webdunia
સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (17:41 IST)
બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરના ઘર ગયા બુધવારે દીકરાનો જન્મ થયું છે. દીકરાના જન્મના થોડા કલકા પછી જ એકટરને નાનકડા મેહમાનનો નામ દુનિયાને જણાવ્યું. જણાવીએ  કે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન(Zain) રાખ્યું છે. પણ શુ તમે જાણો  છો કે શાહિદના દીકરાનો નામ જૈન થશે આ વાત મીશાના જન્મથી પહેલા જ નક્કે થઈ ગઈ હતી. આવુ અમે નથી પણ શાહિદ કપૂરની માં નીલિમાનો કહેવું છે. 
નીલિમાએ અત્યારે જ તેમના ઈંટરવ્યૂહમાં કીધું "જ્યારે શાહિદનો પહેલો બાળક પેદા થયું હતું ત્યારે જ આ નક્કી થયું હતું કે છોકરી થઈ તો મીશા અને છોકરો થયું તો નામ જૈન રાખવું છે. મને લાગ્યું હતું કે આ વખતે શાહિદના ઘરે દીકરા થશે. મને સપના પણ આવ્યું હતું કે શાહિદના ઘરે દીકરો થયો છે. મે આ સપના વિશે બન્નેને જણાવ્યું પણ હતો. 

સંબંધિત સમાચાર

Surya Grahan 2024: સૂર્યગ્રહણના દિવસે આમાંથી કોઈપણ એક વસ્તુનું કરો દાન, પછી જુઓ કેવી રીતે બદલાઈ જશે તમારું નસીબ

5 એપ્રિલનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને અચાનક સારા સમાચાર પ્રાપ્ત થશે

ત્રણ દિવસ સુધી છવાયેલુ રહેશે અંધારુ, જિંદા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડી, સૂર્યને લઈને કહી આ વાત

4 એપ્રિલ નું રાશિફળ અગત્યના કાર્યમાં અવરોધ આવે, મહત્વની મુલાકાત ફળે

Tulsi Manjari - ગ્રહ-વાસ્તુ દોષ દૂર કરે છે તુલસીની માંજર, ફેંકતા પહેલા જાણી લો તેને વાપરવાની રીત, ઘરમાંથી નેગેટિવીટી થશે દૂર

હેલ્ધી ડ્રિંક (Sehri food Item)

સવારે ઉઠીને 35 મિનિટ પછી કરો આ 2 કામ, શરીરના દરેક સિસ્ટમને કરશે ડિટૉક્સ

Saree Cancer: શું સાડી પહેરવાથી પણ કેંસર થઈ શકે છે? જુઓ ભારતમાં ફેલી રહ્યા છે આ રોગ

મખાણાનુ રાયતુ બનાવવાની રીત

Kimami sewaiyan Recipe : કિમામી સેવઈ

આગળનો લેખ
Show comments