Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે ફિલ્મ પદ્માવત

મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે ફિલ્મ પદ્માવત
, બુધવાર, 17 જાન્યુઆરી 2018 (13:16 IST)
સંજય લીલ ભંસાલીની ફિલ્મ પદ્માવત મધ્યપ્રદેશ અને ગુજરાતમાં નહી જોવાશે. રાજસ્થાન સરકાર આ સંબંધમાં પહેલા જ ઘોષણા કરી છે. આ ફિલ્મનો નામ પદ્માવતી થી બદલીને હવે પદ્માવત કરી નાખ્યું છે. 
પદ્માવત પર મધ્યપ્રદેશમાં પ્રતિબંધના સવાલના જવાબમાં ચૌહાણએ કીધું કે એ હશે. પણ તેને આ વિવાદાસ્પદ ફુલ્મ પર મધ્યપ્રદેસ સરકારનો રૂખ વિશે સ્પષ્ટીકરણ નહી આપ્યું. આ ફિલ્મ 25 જાન્યુઆરીને રિલીજ થવાની આશા છે અને પ્રદેશ સરકારનો રાજ્યમાં આ ફિલ્મના રીલીજ થતા આ અત્યાર સુધી સ્પષ્ટ નહી છે. 
webdunia
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરને મુખ્યમંત્રી નિવાસ પરિસર ભોપાલમાં રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રતિનિધિમંડળના લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ર્ર્તિહાસ પર જ્યારે ફિલ્મો બની છે તો એતિહાસિક તથ્યોની સાથે કોઈ છેડખાની નહી કરશે. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યારે ડબ્બૂ રતનાનીના ફોટોશૂટ માટે ટૉપલેસ થઈ હતી આલિયા ભટ્ટ