Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમલૈગિકતા પર નિર્ણયથી ખુશ કરણ જોહરે કહ્યુ - ફાઈનલી ! ઐતિહાસિક દિવસ, દેશને ઓક્સીજન પરત મળી ગયુ

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (15:26 IST)
આઈપીસીની ધારા 377 ની સંવૈઘાનિક મંજુરી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કેસમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજોની બેંચે એકમતથી કહ્યુ - સમલૈગિકતા અપરાધ નથી. ચીફ જસ્ટિસે નિર્ણય સંભળાવતા પહેલા કહ્યુ, 'વ્યક્તિવાદથી કોઈ ભાગી નથી શકતુ. સમાજ હવે આ મામલે સારી સ્થિતિમાં છે. 
 
બોલીવુડે કર્યુ સ્વાગત - જેવો જ આ નિર્ણય આવ્યો કે અનેક બોલીવુડ સેલેબ્સ પણ તેના વખાણ કરતા પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોતાના વિચાર શેયર કર્યા. કરણ જોહરે લખ્યુ - ફાઈનલી ઐતિહાસિક જજમેંટ, મને ખૂબ જ ગૌરવ અનુભવ થઈ રહ્યો છે.  માનવતા અને સમાન અધિકારને વહારવા માટેનુ ઐતિહાસિક પગલુ છે. 

સંબંધિત સમાચાર

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા થશે

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે

17 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

16 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ

World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?

Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ

આગળનો લેખ
Show comments