Webdunia - Bharat's app for daily news and videos

Install App

આલિયાને ખુશ કરવા માટે રણબીર ખિસ્સ્મામાં મૂકે છે આ વસ્તુ, જાણીને હેરાન થઈ જશો

Webdunia
શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (09:26 IST)
બૉલીવુડ એક્ટર રણબીર કપૂર આ દિવસો આલિયાની સાથે તેમના રિલેશનને લઈન ચર્ચામાં છે. બન્ને હમેશા સાથે જોવાય છે. ક્યારે રણબીર આલિયાના વખાણ કરે છે તો મોડી રાત સુધી ઘરે જતા જો વાય છે. આ બધાના વચ્ચે રણબીરએ આલિયાને લઈને એક હેરાન કરતી વાતનો ખુલાસો કર્યો છે. તેના મુજબ આલિયાને રિઝાવવા માટે હમેશા તેમના પર્સમાં એક વસ્તુ મૂકે છે. એ વસ્તુ જોઈને આલિયાનો ગુસ્સો ઠંડો થઈ જાય છે. તમને જણાવીએ એ વસ્તુ કોઈ બીજી નહી પણ તેમૂર અલી ખાનની ફોટા છે. 
 
જી હા રણબીર તેમના ઈંટરવ્યૂહમાં કહ્યું, જ્યારે પણ કોઈ છોકરી તમારાથી ગુસ્સા હોય તો તેને ખુશ કરવા માટે તૈમૂરની ફોટા જોવાવવું. મારું ભાણેજ આટલું ક્યૂટ છે કે એ છોકરી તરત માની જશે. હવે તમે સમજી ગયા હશો કે તેમના ઈંટરવ્યૂહમાં રણવીર કઈ છોકરીની વાત કરી રહ્યા છે. આમ પન આલિયા કહી દીધું છે કે તેને બાળકો ખૂબ પસંદ છે.  

સંબંધિત સમાચાર

19 એપ્રિલનુ રાશિફળ - આજે આ રાશિના લોકોના ધારેલા કાર્ય પુરા થશે

18 એપ્રિલનું રાશીફળ - આજે આ જાતકોને બીઝનેસમાં ફાયદો થશે

17 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

16 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

15 એપ્રિલનું રાશિફળ - આજે આ લોકોને માં દુર્ગાની કૃપાથી અચાનક થશે લાભ

Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે

Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ

World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?

Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ

શુ તમને પેશાબમાં થઈ રહી છે બળતરા, 5 લક્ષણ દેખાતા જ અપનાવો આ 3 ઉપાય, નહી તો તમારી કિડની સડી જશે

આગળનો લેખ
Show comments