Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્યારમાં દગાબાજ નિકળે છે આ 3 રાશિના લોકો

પ્યારમાં દગાબાજ નિકળે છે આ 3 રાશિના લોકો
, શુક્રવાર, 23 નવેમ્બર 2018 (09:27 IST)
જીવનમાં દરેક કોઈને સાચા લાઈફ પાર્ટનરની જરૂર હોય છે. પણ દરેક કોઈની કિસ્મત એક જેવી નહી હોય. કેટલાક લોકોને તો સાચું પ્યાર નસીબ થઈ જાય છે પણ કેટલાક હમેશા પ્યારમાં દગો મળે છે. લોકોનો વિચારવું છે કે દગાબાજ પાર્ટનરની ખબર લગાવવી મુશ્કેલ છે. તમને જણાવીએ કે રાશિફળથી તમે સાચા અને દગાબાજ પાર્ટનરમાં અંતર કરી શકો છો. ચાલો અમે તમને એવી 3 રાશિઓના વિશે જણાવીએ છે જેના પર ક્યારે વિશ્વાસ નહી કરવું જોઈએ કારણકે આ પ્યારમાં દગો આપી શકે છે. પછી એ છોકરા હોય કે છોકરી. 
મિથુન રાશિ 
આ રશિના લોકો દિલફેંક અને જિજ્ઞાસુ હોય છે. બીજાને તેમની વાતથી કેવી રીતે ઈમ્પ્રેસ કરવુं છે, તે સારી રીતે જાને છે. તેમની આ કળાથી તે બીજાને હમેશા મૂર્ખ બનાવે છે. જો તમે આ રાશિના પાર્ટનરને ડેટ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ કારણકે તે તમને ક્યારે પણ દગો આપી શકે છે. 
 
સિંહ રાશિ 
આમ તો આ રાશિના લોકો પ્યારમાં પરફેક્ટ હોય છે અને પાર્ટનર પણ સારા સિદ્ધ હોય છે પણ જો તે તેમના પાર્ટનરથી ખુશ નહી હોય તો તેનાથી પીછો છુડાવવાનો રસ્તો પણ કાઢી લે છે. અપિતુ તે નાટક કરવામાં હોશિયાર હોય છે તેથી સંબંધથી બહાર નિકળવું તેમના માટે ખૂબ સરળ છે. 
 
મીન રાશિ 
મીન રાશિના લોકો ખૂબ સ્વાર્થી સ્વભાવના હોય છે. તેઓ બીજાથી વધારે તેમની ભાવનાઓને વધારે મહત્વ આપે છે. આ કારણે આ પાર્ટનરને દુખ આપવામાં થોડું પણ નહી વિચારે. તેથી આ રાશિના લોકો તેમના પાર્ટનરથી બહુ વધારે આશા રાખે છે. આ કારણે તેમના સંબંધમાં મુશ્કેલી આવી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

23/11/2018 ના શુભ સમાચાર જાણો આજનો રાશિફળ