Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન

અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે નિધન
, ગુરુવાર, 16 ઑગસ્ટ 2018 (17:43 IST)
છેલ્લા લગભગ 2 મહિનાથી AIIMSમાં દાખલ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ 93 વર્ષની વયે નિધન થયુ છે.  તેઓ  છેલલ કેટલાક દિવસથી  ફુલ લાઈફ સપોર્ટ પર મુકવામાં આવ્યા હતા. ગઈકાલથી તેમની  વધુ બગડી હતી.   પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રી એમ્સમાં જઈ ચુક્યા છે. 
 
 
અટલ બિહારી વાજપેયીન આ નિધન પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે તેમના મોતથી હુ શૂન્યુ છુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી