Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri Day 3- માઁ દુર્ગાની ત્રીજી શક્તિ 'ચંદ્રઘંટા' Maa chandraghanta

Navratri Day 3- માઁ દુર્ગાની ત્રીજી શક્તિ 'ચંદ્રઘંટા' Maa chandraghanta
, સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (00:02 IST)
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરત્રિ આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમનાજ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર'ચક્રમાં પ્રવેશ પામે છે.  #Navadurga #chandraghanta  #webduniagujarati 
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિમાં લસણ-ડુંગળી ખાવાની મનાઈ કેમ હોય છે?