Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ, બદલશે એમની ચાલ

ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ, બદલશે એમની  ચાલ
, શનિવાર, 27 જાન્યુઆરી 2018 (10:39 IST)
શનિને આપણે હમેશા ક્રૂર કે અશુભ ગ્રહ માનીએ છે પણ વાસ્તવિકતા આ છે કે શનિ માણસને  કઠિનાઈઓના સમયમાં પરિશ્રમ કરાવીને એને સહી અને ઉચિત માર્ગ જણાવે છે. 
ચમત્કારી શક્તિઓથી શનિને કરો ખુશ , બદલશે એમની ચાલ . શનિની સાઢેસાતી ઢૈય્યા , વિશોંતરી મહાદશા , અંતર્દ્શા વગેરેના પ્રભાવને સમાપ્ત કરવાથી શનિને તંત્રો કે વેદોક્ત મંત્રના જપ , શનિ યંત્ર , રૂદ્રાક્ષ કે રત્ન ધારણ કરવાથી શનિ જનિત પ્રભાવોને ઓછું કરી શકાય છે. 

ઉપાય- *  અસહાય માણસની સેવા કરવાથી ,ભૈરવ ઉપાસના અને શનેશ્વરી અમાવસ્યાના દિવસે ગરીબોને અન્નદાન કરવાથી શનિની કૃપા મળે છે. 
webdunia
*પીપળની મૂળમાં દરરોજ જળ ચડાવાથી અને શનિવારે સાંજે સરસવના તેલના દીપક પ્રગટાવો. 
 
* હનુમાનજીના વાર મંગળવારે વ્રત રાખો.હનુમાન ચાલીસ , શનિ સ્ત્રોતના પાઠ કરો. શનિની વસ્તુઓના દાન કરો. 
 
* કાળા ઘોડાની નાલ ઘર કે દુકાનમાં લગાવો. પારદ શિવલિંગ  , પુરૂષાકાર શનિ યંત્રની સ્થાપન કરો. 
 

શનિ મંત્ર
 
એકાક્ષરી મંત્ર - ૐ શં શનેશ્વરાય નમ : 
 
તાંત્રિક મંત્ર - ૐ પ્રાં પ્રી પ્રોં સ: શનેશ્ચરાય નમ:
webdunia
વૈદિક મંત્ર - ૐ શન્નો દેવીરમિષ્ટ્ય આપો ભવંતુ પીતયેશયોરક્ષિ સૃવંતુ ન: 
 
શનિ યંત્ર- એને તામ્ર પત્ર પર નિર્મિત કરીને વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરીને નિત્ય પૂજન કરો. એને તમે લોકેટમાં પણ ધારણ કરી શકો છો. 
 

શનિ રત્ન - શનિ રત્ન નીલમ અને ઉપરત્ન નીલી ધારણ કરવાથી પણ અશુભતા ઓછી થઈ શકે છે. પરંતુ કુંડળીના ઉચિત વિશ્લેષના પછી જ એને ધારણ કરો. 
webdunia
શનિ કવચ- સાત મુખી રૂદ્રાક્ષ અને શનિ યંત્ર અને ઉપરત્ન નીળાના સંયુક્ત મેળથી બનેલા કવચને ધારણ કરી શકો છો. આ કવચને ધારણ કરવાથી શનિની અશુભતામાં કમી આવે છેૢ 
 
લોખંડના છલ્લા- કાલા ઘોડાની નાલથી બનેલો છ્લ્લા ધારણ કરવાથે પણ શનિની અશુભતા ઓછી થઈ જાય છેૢ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયા એકાદશી વ્રત કથા