Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશ ચતુર્થી પર ચુપચાપ ચઢાવી દો આ 2 પાન, ગણેશ પૂરી કરશે તમારી દરેક ઈચ્છા, બની જશો ધનવાન

ગણેશ ચતુર્થી પર ચુપચાપ ચઢાવી દો આ 2 પાન, ગણેશ પૂરી કરશે તમારી દરેક ઈચ્છા, બની જશો ધનવાન
, મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (00:31 IST)
જેમકે તમે બધા જાણો છો 13 સેપ્ટેમ્બર ગણેશ ચતુર્થી છે. આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયું હતું. ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે તમે શમીના પાન ભગવાન ગણેશને ચઢાવવું જોઈએ. 
 
શમીના પાન શનિદેવના પ્રિય પાન છે. 
શમીના પાનથી તમને ગણેશજીને ભોગ લગાવવું છે. 
શાસ્ત્રોમાં કહ્યું છે કે શમીનો પાન એવું જે જેની પૂજાથી શનિદેવ અને ભગવાન શ્રીગણેશજી પ્રસન્ન હોય છે. 
ભગવાન શ્રીગણેશને શમીના પાનના ભોગ લગાવવાથી તમારા ઘરમાં ધનની કમી નહી થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જન્માષ્ટમી 2019 - રાધારાણીના પ્રેમની નિશાની છે કૃષ્ણના મુકુટનો મોરપંખ