Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mauni Amavasya 2019 - મૌની અમાવસ્યા પર શુ કરશો ? શુ નહી ?

Mauni Amavasya 2019 - મૌની અમાવસ્યા પર શુ કરશો ? શુ નહી ?
, સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (11:34 IST)
મૌની અમાવસ્યા ખૂબ મહત્વ છે.  સોમવારના દિવસે મૌની અમાવસ્યા આવવથી તેને સોમવતી અમાવસ્યા પણ કહે છે. આ અમાવસ્યા દુખ દારિદ્રય દૂર કરનારી અને બધાને સફળતા આપનારી માનવામાં આવે છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં માઘ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગ્રંથોમો એવો ઉલ્લેખ છે કે આ દિવસે દ્વાપર યુગની શરૂઆત થઈ હતી.  આવો જાણીએ આ દિવસે શુ કરવુ શુ નહી તેના વિશે માહિતી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Somvati Amavasya - સોમવતી અમાસના દિવસે કરો આ ઉપાય, ફળ જલ્દી મળશે