Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Hindu Dharm - આ ઉપાયો તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ

Video Hindu Dharm - આ ઉપાયો તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ
, સોમવાર, 29 જાન્યુઆરી 2018 (11:56 IST)
સોમવારે શિવ પૂજાનું અત્યંત મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ના થઈ જાય છે. જ્યોતિષમાં પણ દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે. દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે.

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hindu Dharm - સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ