Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચંપાછઠના દિવસે સાંજે કરો આ ઉપાય.. મનોકામના થશે પૂર્ણ - champa shashti

ચંપાછઠના દિવસે સાંજે કરો આ ઉપાય.. મનોકામના થશે પૂર્ણ - champa shashti
, રવિવાર, 20 ડિસેમ્બર 2020 (06:33 IST)
હિન્દુ ધર્મમાં દરેક દિવસ અને વિશેષ તિથિયો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત રહે છે.  આ દિવસોમાં વિશેષ પૂજન કરવાથી ઈચ્છાઓને પૂરી કરી શકાય છે. સદીયોથી શિવ પરિવાર ભારતીય સંસ્કૃતિ અને પરિવાર પ્રથાને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. આ પરિવારના બધા સભ્ય દેવતાઓની જેમ પૂજવામાં આવે છે. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષની ષષ્ઠીને ચંપા છઠના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે કુમાર કાર્તિકેયની પૂજાનુ વિશેષ મહત્વ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કર્જથી છુટકારો મેળવવા માટે કરો હનુમાનજીના આ ઉપાય