Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 9 પ્રકારની ભૂલ કરનારા લોકો જીવનભર રહે છે કંગાલ

આ 9 પ્રકારની ભૂલ કરનારા લોકો જીવનભર રહે છે કંગાલ
, શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (12:17 IST)
આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં ધનની જરૂરિયાત દરેક વાતમાં પડે છે. આ માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે.  પણ અનેકવાર મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી. જો તમને જીવનમં ધનની પરેશાનીઓનો સામનો કરવો પડે છે તો તેનુ કારણ રોજબરોજની જીવનમાં આવનારી અનેક ગેરસમજ હોઈ શકે છે.  શાસ્ત્રોમાં પૈસા અને સંપત્તિ વધારવાની કેટલીક ટિપ્સ  બતાવી છે. જેના મુજબ જીવનમાં બદલાવ કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.  આવો જાણીએ તેના વિશે માહિતી.. 
 
- જે ઘરમાં નિયમિત રૂપથી શંખ અને ઘંટીની ધ્વનિ નથી થતી અને સાથે જ દેવી-દેવતાઓની નિયમિત પૂજા પણ નથી કરવામાં આવતી ત્યા લક્ષ્મીનો ક્યારેય વાસ નથી રહેતો. 
- જે ઘરમાં પિતૃપક્ષમા પિતરોનુ શ્રાદ્ધ નથી કરવામાં આવતુ ત્યા લક્ષ્મી નથી રોકાતી.. સાથે જ પિતર પણ નારાજ થાય છે. જેનાથી ઘર પર હંમેશા ધનની હાનિ થાય છે. 
 
 
- જે ઘરમાં સૂર્યાસ્ત પછી ઝાડૂ લગાવવામાં આવે છે ત્યા લક્ષ્મી રહેવુ પસંદ કરે છે.  તેથી સાંજના સમયે ભૂલથી પણ ઝાડુ ન લગાવવી જોઈએ 
 
-  એ ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય નથી આવતી જે ઘરના સભ્યોને નખ ચાવવાની ટેવ હોય છે. 
 
- જો તમારા ઘરમાં રાત્રે એંઠા વાસણો પડ્યા રહે છે અને તેને સવારે સાફ કરો છો તો આ ટેવને બદલો. આવુ કરવાથી ઘરમાં લક્ષ્મી રોકાતી નથી. 
 
- શાસ્ત્રોમાં બતાવ્યુ છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે સ્ત્રી પુરૂષે સંબંધ ન બનાવવા જોઈએ. જ્યા સ્ત્રી પુરૂષ દિવસે સમાગમ કરે છે ત્યા લક્ષ્મીનો વાસ નથી રહેતો. 
 
- જે વ્યક્તિ રાત્રે હાથ પગ ધોયા વગર સૂઈ જાય છે ધન માટે તે સારુ શગુન નથી માનવામાં આવતુ. 
 
- જે ઘરમાં પૂજાનો દિવો ફૂંક મારીને ઓલવામાં આવે છે ત્યા લક્ષ્મી રોકાતી નથી. 
 
- જો તમે તૂટેલા કાંસકાથી  વાળ બનાવો છો તો આ ધન માટે અપશકુન માનવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચંપાછઠના દિવસે સાંજે કરો આ ઉપાય.. મનોકામના થશે પૂર્ણ - champa shashti