Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અમાસ પર જરૂર કરવું આ ઉપાય, ઘરમાં થશે ધનની વર્ષા

Webdunia
રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:38 IST)
અમાસને પીપળના ઝાડાઅ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃ અને દેવતા પ્રસન્ન હોય છે. આ દિવસે સવારે સાંજે ઘરના મંદિર અને તુલસી પર દીવો પ્રગટાવવાથી કલેશ અને દરિદ્રતા મટે છે. દરેક અમાસને ઘરની સાફ સફાઈ કરી બધા પ્રકારનો ભંગાર ઘરથી કાઢવું. તેનાથી ર ઓકાયેલા કામ બને છે અને મુશ્કેલી દૂર થાય છે. તેના પ્રભાવથી ઘરમાં ધન-ધાન્યની કમી પણ નહી રહે છે. 
 
નિયમથી દરેક અમાસને ગૌમાતાને 5 ફળ નિયમપૂર્વક ખવડાવા જોઈએ. ઘરમાં શુભતા અને હર્ષનો વાતાવરણ બન્યું રહે છે. અમાસની તિથિને કોઈ પણ નવું કાર્ય  યાત્રા, ખરીદ-વેચ અને બધા શુભ કાર્ય વર્જિત કર્યું છે. તેથી આ દિવસે આ કાર્યને નહી કરવું જોઈએ. 
 
અમાસના દિવસે કોઈ બ્રાહ્મણ, યાચક કે નિર્ધનને ભોજન જરૂર કરાવો. ભોજનમાં દૂધથી બનેલી વસ્તુ જરૂર હોય. આ પિતરોંને પ્રસન્ન કરે છે અને શુભ કાર્યમાં મુશ્કેલી નહી આવે છે. 

સંબંધિત સમાચાર

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

આગળનો લેખ
Show comments